પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી આપી

Posted On: 06 JUL 2018 12:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી આપી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે,હું ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની જન્મ જયંતિ પર નમન કરું છું. ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને એક શ્રેષ્ઠ શિક્ષણવિદ, એક અદભૂત પ્રશાસક અને એક મજબૂત વ્યક્તિ તરીકે યાદ કરાય છે કે જેઓ ભારતની સ્વતંત્રતા અને એકતા માટે લડ્યા હતા. “”

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1537981) Visitor Counter : 119