પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નુઆખાઈ પર શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
15 SEP 2026 4:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નુઆખાઈના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે નુઆખાઈ એ એક એવો તહેવાર છે જે આપણા ખેડૂતો, લણણી અને એકતાની ભાવનાની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ ખાસ અવસર સમાજમાં એકતા અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત કરે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
નુઆખાઈ જુહાર!
આપણા ખેડૂતો, પાકની લણણી અને એકતાની ભાવનાની ઉજવણી કરતા એવા પાવન અવસર નુઆખાઈ પર હાર્દિક શુભેચ્છાઓ.
આ ખાસ અવસર સમાજમાં સંવાદિતાના બંધનોને વધુ મજબૂત અને સૌના જીવનમાં સુખ તથા સમૃદ્ધિ લાવે.
ନୂଆଁଖାଇ ଜୁହାର୍ !
ଆମ କୃଷକ, ଫସଲ ଏବଂ ଏକତାର ପର୍ବ ନୂଆଁଖାଇର ଅନେକ ଅନେକ ଶୁଭକାମନା ।
ଏହି ସ୍ୱତନ୍ତ୍ର ଅବସର ଆମ ସମାଜରେ ସଦ୍ଭାବନାର ବନ୍ଧନକୁ ସୁଦୃଢ଼ କରୁ ଏବଂ ଖୁସି ଓ ସମୃଦ୍ଧି ନେଇ ଆସୁ ।
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2310459)
મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam