પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના રીવા ખાતે થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું

પોસ્ટેડ ઓન: 02 SEP 2026 7:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના રીવા ખાતે થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.

X (ટ્વિટર) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

"મધ્યપ્રદેશના રીવા ખાતે થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ દુઃખદ છે. મારી સંવેદનાઓ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના: PM @narendramodi"

SM/IJ/JD

 


(રીલીઝ આઈડી: 2306104) મુલાકાતી સંખ્યા : 8