ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 2 સપ્ટેમ્બરે છત્તીસગઢની મુલાકાત લેશે

પોસ્ટેડ ઓન: 01 SEP 2026 3:46PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 2 સપ્ટેમ્બર 2026 ના રોજ છત્તીસગઢના રાયપુરની મુલાકાત લેશે.

તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ AIIMS રાયપુરના 3જા પદવીદાન સમારોહમાં હાજરી આપશે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2305543) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Malayalam