પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીની શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
26 AUG 2026 10:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે.
શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે આ પ્રસંગ એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે અને ચારેબાજુ ખુશીઓ ફેલાવશે. તેમણે એવી પણ ઇચ્છા વ્યક્ત કરી કે દયા અને સમાજને પાછું આપવાની ભાવના હંમેશા દરેકને માર્ગદર્શન આપશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
ઈદ મુબારક!
મિલાદ-ઉન-નબીની શુભકામનાઓ. મને આશા છે કે આ પ્રસંગ ચારેબાજુ એકતા અને ખુશીની ભાવનામાં વધારો કરશે. દયા અને સમાજને પાછું આપવાની ભાવના હંમેશા આપણને માર્ગદર્શન આપે.
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad