પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સોનમજીને ડોક્ટરોની સલાહનું પાલન કરવાનો આગ્રહ કર્યો અને તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી
प्रविष्टि तिथि:
24 JUL 2026 6:10AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોનમજીને અપીલ કરી કે તેઓ તેમના ડોક્ટરોની સલાહ મુજબ તેમની દિનચર્યા જાળવી રાખે અને શક્ય તેટલી વહેલી તકે તેમનું પાછલું વજન પાછું મેળવે.
શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે સોનમજી સ્વસ્થ રહે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:
"હું સોનમજીને આગ્રહ કરું છું કે તેઓ ડોક્ટરોની સલાહ મુજબ પોતાની દિનચર્યા જાળવી રાખે અને શક્ય તેટલી વહેલી તકે પોતાનું પહેલાં જેટલું વજન પાછું મેળવે.
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સોનમજી સ્વસ્થ રહે."
@Wangchuk66
@GitanjaliAngmo"
IJ/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2288714)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam