ગૃહ મંત્રાલય
કતારના ફાધર અમીર, હિઝ હાઈનેસ શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર સન્માનના પ્રતીક રૂપે એક દિવસીય રાજ્ય શોક
प्रविष्टि तिथि:
12 JUL 2026 10:39PM by PIB Ahmedabad
કતાર રાજ્યના ફાધર અમીર, હિઝ હાઈનેસ શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું 12.07.2026ના રોજ અવસાન થયું છે. દિવંગત મહાનુભાવ પ્રત્યે સન્માનના પ્રતીક રૂપે, ભારત સરકારે નિર્ણય લીધો છે કે 13.07.2026 (સોમવાર) ના રોજ સમગ્ર ભારતમાં એક દિવસનો રાજ્ય શોક રહેશે.
શોકના દિવસે સમગ્ર ભારતમાં જ્યાં રાષ્ટ્રધ્વજ નિયમિતપણે ફરકાવવામાં આવે છે તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન રહેશે નહીં.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2283994)
आगंतुक पटल : 30