પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વની વિવિધ સંસ્કૃતિઓનું સન્માન કરવા પર ભાર મૂકતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
प्रविष्टि तिथि:
29 JUN 2026 10:43AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું:
“देशाचारन समायंजतिधर्मन बुभूषते यस्तु पारावरज्ञानः।
स तत्र तत्रधिगतः सदा महाजनस्याधिपत्यम् कराति।
સુભાષિત એ વાત પર ભાર મૂકે છે કે વિશ્વની વિવિધ સંસ્કૃતિઓનું સન્માન કરવાથી લોકોમાં વિશ્વાસ અને સહકારની લાગણી વધે છે, અને પરસ્પર સમજણ અને ભાઈચારાને મજબૂત બનાવે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
વિશ્વની વિવિધ સંસ્કૃતિઓનું સન્માન કરવાથી લોકોમાં વિશ્વાસ અને સહકારની લાગણી વધે છે. આ પરસ્પર સમજણ અને ભાઈચારાને વધુ મજબૂત બનાવે છે.
देशाचारन समायंजतिधर्मन बुभूषते यस्तु परज्ञानः
स तत्र तत्रधिगतः सदा महाजनस्याधिपत्यम् कराति।
SM/DK/JT
(रिलीज़ आईडी: 2278755)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam