પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વિશ્વની વિવિધ સંસ્કૃતિઓનું સન્માન કરવા પર ભાર મૂકતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું

प्रविष्टि तिथि: 29 JUN 2026 10:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું:

देशाचारन समायंजतिधर्मन बुभूषते यस्तु पारावरज्ञानः

तत्र तत्रधिगतः सदा महाजनस्याधिपत्यम् कराति

સુભાષિત એ વાત પર ભાર મૂકે છે કે વિશ્વની વિવિધ સંસ્કૃતિઓનું સન્માન કરવાથી લોકોમાં વિશ્વાસ અને સહકારની લાગણી વધે છે, અને પરસ્પર સમજણ અને ભાઈચારાને મજબૂત બનાવે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

વિશ્વની વિવિધ સંસ્કૃતિઓનું સન્માન કરવાથી લોકોમાં વિશ્વાસ અને સહકારની લાગણી વધે છે. આ પરસ્પર સમજણ અને ભાઈચારાને વધુ મજબૂત બનાવે છે.

देशाचारन समायंजतिधर्मन बुभूषते यस्तु परज्ञानः

तत्र तत्रधिगतः सदा महाजनस्याधिपत्यम् कराति

 

SM/DK/JT


(रिलीज़ आईडी: 2278755) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Tamil , Telugu , Malayalam