પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સામૂહિક ઉત્સાહ અને કાર્યો રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે તે બાબત પર ભાર મૂકતો સંસ્કૃત સુભાષિત શેર કર્યુ

प्रविष्टि तिथि: 24 JUN 2026 3:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યુ છે, જેમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે સામૂહિક સમર્પણ અને પુરુષાર્થ દ્વારા રાષ્ટ્રની સમૃદ્ધિ અખંડ રહે છે. આ જ ભાવના સમાજને નવી ઊર્જા આપે છે અને વિકાસના સંકલ્પોને સિદ્ધ કરવા સુધી પહોંચવાનો માર્ગ પ્રશસ્ત કરે છે.

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યુ- "यत्रोत्साहसमारम्भो यत्रालस्यविहीनता। नयविक्रमसंयोगस्तत्र श्रीरचला ध्रुवम्॥"

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:સામૂહિક સમર્પણ અને પુરુષાર્થથી રાષ્ટ્રની સમૃદ્ધિ અખંડ રહે છે. આ જ ભાવના સમાજને નવી ઊર્જા આપે છે અને વિકાસના સંકલ્પોને સિદ્ધિ સુધી પહોંચાડવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. यत्रोत्साहसमारम्भो यत्रालस्यविहीनता। नयविक्रमसंयोगस्तत्र श्रीरचला ध्रुवम्॥

SM/DK/JD


(रिलीज़ आईडी: 2277415) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Odia , Malayalam