પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું. જેમાં ભાર મૂકવામાં આવ્યો છે કે જ્ઞાન ફક્ત ગુરુ પ્રત્યે સમર્પિત સેવા દ્વારા જ મેળવી શકાય
પોસ્ટેડ ઓન:
12 MAY 2026 2:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જેમાં ભાર મૂકવામાં આવ્યો છે કે જ્ઞાન ફક્ત ગુરુ પ્રત્યે સમર્પિત સેવા દ્વારા જ મેળવી શકાય છે.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-
"यथा खात्वा खनित्रेण भूतले वारि विन्दति।
तथा गुरुगतां विद्यां शुश्रूषुरधिगच्छति॥"
સુભાષિત દર્શાવે છે કે જેમ વ્યક્તિએ પાણી મેળવવા માટે સખત મહેનત અને ધીરજથી પૃથ્વીના પેટાળમાં ઊંડે સુધી ઉતરવું પડે છે, તેવી જ રીતે, શ્રદ્ધા, સમર્પણ, શિસ્ત અને પ્રામાણિકતા સાથે ગુરુ પ્રત્યે સમર્પિત સેવા દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"यथा खात्वा खनित्रेण भूतले वारि विन्दति।
तथा गुरुगतां विद्यां शुश्रूषुरधिगच्छति॥"
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2260214)
મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam