રાષ્ટ્રપતિ સચિવાલય
આ શનિવારથી સવારે 7:30 થી 8:30 વાગ્યા સુધી 'ચેન્જ ઓફ ધ ગાર્ડ' સમારોહ યોજાશે
પોસ્ટેડ ઓન:
22 APR 2026 11:29AM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં દર શનિવારે યોજાતો 'ચેન્જ ઓફ ધ ગાર્ડ' સમારોહ આ શનિવાર (25 એપ્રિલ, 2026) થી સવારે 7:30 થી 8:30 વાગ્યા સુધી નવા સમયે યોજાશે.
વધુ માહિતી માટે: https://visit.rashtrapatibhavan.gov.in/
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2254414)
મુલાકાતી સંખ્યા : 29