ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ ઈદ અલ-ફિત્ર નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
21 MAR 2026 9:08AM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણને ઈદના શુભ અવસર પર લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
ઉપરાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું:
"ઈદ મુબારક! આ શુભ અવસર આશા, સંવાદિતા અને કરુણાને પ્રેરણા આપે અને જીવનમાં ખુશી અને સફળતા લાવે."
SM/JY/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2243268)
મુલાકાતી સંખ્યા : 30