પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
11 FEB 2026 10:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે મૂલ્યો પર આધારિત તેમના સિદ્ધાંતો અને વિચારો દેશની દરેક પેઢી માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"માતૃભૂમિના અનન્ય ઉપાસક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. મૂલ્યો પર આધારિત તેમના સિદ્ધાંતો અને વિચારો દેશની દરેક પેઢી માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2226165)
મુલાકાતી સંખ્યા : 16
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam