રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
23 JAN 2026 12:19PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (23 જાન્યુઆરી, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતી, જે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પર પુષ્પાંજલિ અર્પણ કરી.

SM/IJ/GP/DK
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2217603)
आगंतुक पटल : 19