ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 6 ડિસેમ્બર, 2025ના રોજ ગુજરાતની મુલાકાત લેશે

प्रविष्टि तिथि: 05 DEC 2025 4:27PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન, પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ ગુજરાત મુલાકાત 6 ડિસેમ્બર, 2025 ના રોજ લેશે.

ઉપરાષ્ટ્રપતિ શ્રી સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.

SM/BS/GP/JD


(रिलीज़ आईडी: 2199469) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Malayalam