પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
03 DEC 2025 9:11AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગ લેવાથી લઈને બંધારણ સભાના અધ્યક્ષપદ સુધી, આપણા પ્રથમ રાષ્ટ્રપતિ બનવા સુધી તેમણે અજોડ ગરિમા, સમર્પણ અને ઉદ્દેશ્યની સ્પષ્ટતા સાથે આપણા દેશની સેવા કરી. શ્રી મોદીએ કહ્યું, "જાહેર જીવનમાં તેમના લાંબા વર્ષો સાદગી, હિંમત અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની નિષ્ઠા દ્વારા ચિહ્નિત થયેલ હતા. તેમની અનુકરણીય સેવા અને દ્રષ્ટિ પેઢીઓને પ્રેરણા આપતી રહેશે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ડૉ. રાજેન્દ્ર પ્રસાદજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગ લેવાથી લઈને, બંધારણ સભાના અધ્યક્ષપદથી લઈને આપણા પ્રથમ રાષ્ટ્રપતિ બનવા સુધી તેમણે આપણા રાષ્ટ્રની અજોડ ગરિમા, સમર્પણ અને ઉદ્દેશ્યની સ્પષ્ટતા સાથે સેવા કરી. જાહેર જીવનમાં તેમના લાંબા વર્ષો સાદગી, હિંમત અને રાષ્ટ્રની એકતા પ્રત્યે સમર્પણ દ્વારા ચિહ્નિત થયેલ હતા. તેમની અનુકરણીય સેવા અને દ્રષ્ટિ આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે."
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2198003)
आगंतुक पटल : 10