પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા
प्रविष्टि तिथि:
24 NOV 2025 11:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. તેમને આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2193401)
आगंतुक पटल : 64
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam