પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી સંજય રાઉતના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી

પોસ્ટેડ ઓન: 31 OCT 2025 5:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સંજય રાઉતના ઝડપી સ્વસ્થ થવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"તમારા ઝડપી સ્વસ્થ થવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું, સંજય રાઉતજી.

@rautsanjay61"

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2184807) મુલાકાતી સંખ્યા : 49