પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી જગદીપ ધનખરને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી
Posted On:
22 JUL 2025 12:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જગદીપ ધનખરના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી જગદીપ ધનખરજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત વિવિધ પદો પર દેશની સેવા કરવાની ઘણી તકો મળી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"શ્રી જગદીપ ધનખરજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત વિવિધ પદો પર દેશની સેવા કરવાની ઘણી તકો મળી છે. તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ.
શ્રી જગદીપ ધનખરજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી છે. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2146702)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam