પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વીર સાવરકરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 28 MAY 2025 9:33AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીર સાવરકરજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું, "સ્વતંત્રતા ચળવળમાં તેમના અદમ્ય સાહસ અને સંઘર્ષની ગાથા કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં. દેશ માટે તેમનું બલિદાન અને સમર્પણ વિકસિત ભારતનું નિર્માણ કરવામાં માર્ગદર્શક રહેશે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ભારત માતાના સાચા સપૂત વીર સાવરકરજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. વિદેશી શાસનના કઠોર ત્રાસ પણ માતૃભૂમિ પ્રત્યેની તેમની ભક્તિને ડગાવી શક્યા નહીં. કૃતજ્ઞ રાષ્ટ્ર સ્વતંત્રતા ચળવળમાં તેમના અદમ્ય સાહસ અને સંઘર્ષની ગાથાને ક્યારેય ભૂલી શકશે નહીં. દેશ માટે તેમનું બલિદાન અને સમર્પણ વિકસિત ભારતના નિર્માણમાં માર્ગદર્શક પ્રકાશ બની રહેશે."

IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2131858) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam