પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીને 'શ્રીલંકા મિત્ર વિભૂષણ'થી નવાજવામાં આવ્યા

Posted On: 05 APR 2025 2:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રાષ્ટ્રપતિ દિસાનાયકે 'શ્રીલંકા મિત્ર વિભૂષણ'થી સન્માનિત કર્યા. આભાર વ્યક્ત કરતા શ્રી મોદીએ કહ્યું કે, આ ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેની ઊંડા મૂળની મિત્રતા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે.

X પર વિવિધ પોસ્ટ્સમાં તેમણે લખ્યું:

“આજે રાષ્ટ્રપતિ દિસાનાયકે દ્વારા 'શ્રીલંકા મિત્ર વિભૂષણ'થી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ સન્માન મારું એકલાનું નથી - તે ભારતના 1.4 અબજ લોકોને સમર્પિત છે. તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેની ઊંડા મૂળની મિત્રતા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે. હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ, સરકાર અને શ્રીલંકાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2119205) Visitor Counter : 74