પ્રધાનમંત્રીનું કાર્યાલય
નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાથી મનમાં જે અપાર શાંતિ અનુભવાય છે તે અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું
પોસ્ટેડ ઓન:
01 APR 2025 10:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રી દરમિયાન દેવી માતાની પૂજા કરવાથી મનને ભરપૂર શાંતિ મળે છે તે વાતને યાદ કરી. તેમણે પંડિત ભીમસેન જોશીનું ભજન પણ ગાયું.
તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું:
"નવરાત્રી પર દેવી માતાનું પૂજાથી મનને શાંતિ મળે છે. પંડિત ભીમસેન જોશીજી દ્વારા માતાને સમર્પિત આ ભાવનાત્મક ભજન મંત્રમુગ્ધ કરી દે તેવું છે..."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2117119)
મુલાકાતી સંખ્યા : 88
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam