ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 6 માર્ચે મુંબઈ (મહારાષ્ટ્ર)ની મુલાકાત કરશે


ઉપરાષ્ટ્રપતિ 'મુરલી દેવરા સ્મારક સંવાદ'ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

प्रविष्टि तिथि: 05 MAR 2025 10:28AM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 6 માર્ચ, 2025ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં એક દિવસીય પ્રવાસ પર રહેશે.

તેમની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ મુંબઈમાં 'મુરલી દેવરા સ્મારક સંવાદ'ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2108279) आगंतुक पटल : 117
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam