પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 26 FEB 2025 9:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:

સૌ દેશવાસીઓ તરફથી વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ. આઝાદીના આંદોલનમાં પોતાના તપ, દ્રઢ નિશ્ચય, હિંમત અને સંઘર્ષથી ભરેલા અમૂલ્ય યોગદાનને કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં."

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2106342) Visitor Counter : 41