પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
19 FEB 2025 9:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
શ્રી મોદીએ X પર લખ્યું;
“હું છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
તેમના બહાદુરી અને સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વએ સ્વરાજ્યનો પાયો નાખ્યો, પેઢીઓને હિંમત અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખવા પ્રેરણા આપી. તેઓ આપણને એક મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત બનાવવા માટે પ્રેરણા આપે છે.”
“छत्रपती शिवाजी महाराज यांच्या जयंतीनिमित्त मी त्यांना अभिवादन करतो.
त्यांच्या पराक्रमाने आणि दूरदर्शी नेतृत्वाने स्वराज्याची पायाभरणी केली, ज्यामुळे अनेक पिढ्यांना धैर्य आणि न्यायाची मूल्ये जपण्याची प्रेरणा मिळाली. ते आपल्याला एक बलशाली, आत्मनिर्भर आणि समृद्ध भारत घडवण्यासाठी प्रेरणा देत आहेत.”
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2104549)
Visitor Counter : 61
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam