પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સ્વામી રામકૃષ્ણ પરમહંસને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 18 FEB 2025 8:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી રામકૃષ્ણ પરમહંસને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"તમામ દેશવાસીઓ વતી, સ્વામી રામકૃષ્ણ પરમહંસજીને તેમની જયંતિ પર શત શત નમન."

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2104262) Visitor Counter : 57