પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
12 FEB 2025 2:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન વિચારક, સમાજ સુધારક અને પ્રખર રાષ્ટ્રવાદી મહર્ષિ દયાનંદ સરસ્વતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“महान चिंतक, समाज सुधारक और प्रखर राष्ट्रवादी महर्षि दयानंद सरस्वती जी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन। वे जीवनपर्यंत समाज को अज्ञानता, अंधविश्वास और आडंबर के खिलाफ जागरूक करने में जुटे रहे। शिक्षा और महिला सशक्तिकरण के साथ-साथ भारतीय विरासत और संस्कृति के संरक्षण के लिए उनके प्रयास देशवासियों को सदैव प्रेरित करते रहेंगे।”
AP/IJ/GP/JD
(Release ID: 2102227)
Visitor Counter : 75
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam