પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 12 FEB 2025 2:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાન વિચારક, સમાજ સુધારક અને પ્રખર રાષ્ટ્રવાદી મહર્ષિ દયાનંદ સરસ્વતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

महान चिंतक, समाज सुधारक और प्रखर राष्ट्रवादी महर्षि दयानंद सरस्वती जी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन। वे जीवनपर्यंत समाज को अज्ञानता, अंधविश्वास और आडंबर के खिलाफ जागरूक करने में जुटे रहे। शिक्षा और महिला सशक्तिकरण के साथ-साथ भारतीय विरासत और संस्कृति के संरक्षण के लिए उनके प्रयास देशवासियों को सदैव प्रेरित करते रहेंगे।”

AP/IJ/GP/JD


(Release ID: 2102227) Visitor Counter : 75