ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 21 ડિસેમ્બર, 2024ના રોજ ચંડીગઢની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ પંજાબ યુનિવર્સિટી ચંડીગઢની 5મી ગ્લોબલ એલ્યુમની મીટનું ઉદ્ઘાટન કરશે
Posted On:
20 DEC 2024 11:06AM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 21 ડિસેમ્બર, 2024ના રોજ ચંડીગઢની એક દિવસીય મુલાકાતે છે.
ઉપરાષ્ટ્રપતિ કે જેઓ પંજાબ યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે, તેઓ પોતાની યાત્રા દરમિયાન ચંડીગઢમાં પંજાબ યુનિવર્સિટીની 5મા વૈશ્વિક ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2086341)
Visitor Counter : 84