પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેને જનજાતિ ગૌરવ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે
प्रविष्टि तिथि:
15 NOV 2024 8:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેને જનજાતિ ગૌરવ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ભગવાન બિરસા મુંડાજીએ માતૃભૂમિના ગૌરવ અને સન્માનની રક્ષા માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“ભગવાન બિરસા મુંડાજીએ માતૃભૂમિના સન્માન અને ગૌરવની રક્ષા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી દીધું હતું. તેમની જન્મજયંતિ 'આદિવાસી ગૌરવ દિવસ'ના શુભ અવસર પર તેમને મારા કોટિ-કોટિ વંદન. #JanjatiyaGauravDiwas”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2073548)
आगंतुक पटल : 118
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam