પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ છત્તીસગઢના રહેવાસીઓને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 01 NOV 2024 9:06AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સ્થાપના દિવસ પર રાજ્યના રહેવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“રાજ્યના સ્થાપના દિવસ પર છત્તીસગઢના તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ. ભવ્ય લોક પરંપરા અને આદિવાસી સંસ્કૃતિના અદ્ભુત સંગમથી શોભતું આ રાજ્ય વિકાસના પંથે ઝડપથી આગળ વધે તેવી મારી પ્રાર્થના છે.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2069987) आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam