આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
શ્રી રાવ ઈન્દ્રજીત સિંહે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ માટે રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકેનો ચાર્જ સંભાળ્યો
Posted On:
13 JUN 2024 5:11PM by PIB Ahmedabad
શ્રી રાવ ઈન્દ્રજીત સિંહે આજે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001PNKA.jpg)
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સચિવ ડૉ. સૌરભ ગર્ગ અને વરિષ્ઠ અધિકારીઓએ રાજ્યમંત્રી (આઈ/સી) શ્રી ઈન્દ્રજીત સિંહનું સ્વાગત કર્યું હતું.
AP/GP/JD
(Release ID: 2025061)
Visitor Counter : 45