આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

શ્રી રાવ ઈન્દ્રજીત સિંહે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ માટે રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકેનો ચાર્જ સંભાળ્યો

Posted On: 13 JUN 2024 5:11PM by PIB Ahmedabad

શ્રી રાવ ઈન્દ્રજીત સિંહે આજે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સચિવ ડૉ. સૌરભ ગર્ગ અને વરિષ્ઠ અધિકારીઓએ રાજ્યમંત્રી (આઈ/સી) શ્રી ઈન્દ્રજીત સિંહનું સ્વાગત કર્યું હતું.

AP/GP/JD



(Release ID: 2025061) Visitor Counter : 45