સંસદીય બાબતોનું મંત્રાલય

પ્રેસ વિજ્ઞપ્તિ

Posted On: 05 JUN 2024 5:49PM by PIB Ahmedabad

કેબિનેટે, 05.06.2024ના રોજ યોજાયેલી તેની બેઠકમાં રાષ્ટ્રપતિને તાત્કાલિક અસરથી 17મી લોકસભાને વિસર્જન કરવાની સલાહ આપી છે.

રાષ્ટ્રપતિએ 05.06.2024ના રોજ કેબિનેટની સલાહ સ્વીકારી છે અને બંધારણની કલમ 85ના અનુચ્છેદ (2)ની પેટા-કલમ (b) દ્વારા તેમને આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને 17મી લોકસભાને વિસર્જન કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.

AP/GP/JD



(Release ID: 2022931) Visitor Counter : 56