નાણા મંત્રાલય

સરકાર ડૉ. નિરંજન રાજાધ્યક્ષના સ્થાને 16મા નાણાપંચના સભ્યની નિમણૂક કરશે

Posted On: 19 FEB 2024 4:22PM by PIB Ahmedabad

ડૉ. નિરંજન રાજાધ્યક્ષ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અર્થ ગ્લોબલની તારીખ 31.01.2024ના નોટિફિકેશન દ્વારા 16મા નાણાં પંચમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ડૉ. રાજાધ્યક્ષે અણધાર્યા અંગત સંજોગોને કારણે આ જવાબદારી નિભાવવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.

ડૉ. રાજધ્યક્ષના સ્થાને 16મા પંચના સભ્યની નિમણૂક કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

AP/GP/JD



(Release ID: 2007110) Visitor Counter : 113