રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિએ શ્રી આર. વેંકટરામનને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 04 DEC 2023 12:37PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (4 ડિસેમ્બર, 2023) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામનને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1982268) Visitor Counter : 89