પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજ્યના સ્થાપના દિવસ પર ઝારખંડના લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
15 NOV 2023 9:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના સ્થાપના દિવસ પર ઝારખંડના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે રાજ્યના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
શ્રી મોદીએ કહ્યું કે ઝારખંડ તેના ખનિજ સંસાધનો તેમજ આદિવાસી સમાજના સાહસ, બહાદુરી અને સ્વાભિમાન માટે પ્રખ્યાત છે. ઝારખંડના લોકોએ દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ઝારખંડ તેના ખનિજ સંસાધનો તેમજ આદિવાસી સમાજની હિંમત, બહાદુરી અને સ્વાભિમાન માટે પ્રખ્યાત છે. અહીં મારા પરિવારના સભ્યોએ દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હું રાજ્યના સ્થાપના દિવસ પર તેમને મારી શુભકામનાઓ પાઠવું છું અને રાજ્યના ઉજ્જવળ ભવિષ્યની પણ કામના કરું છું.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1977019)
Visitor Counter : 70
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam