પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી બાંગારુ અદિગલરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
19 OCT 2023 11:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બાંગારુ અદિગલરજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
X પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રી બંગારુ અદિગલરજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. આધ્યાત્મિકતા અને કરુણાથી ભરપૂર તેમનું જીવન ઘણા લોકો માટે હંમેશ માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે. માનવતાની તેમની અથાક સેવા અને શિક્ષણ પર ભાર મૂકીને તેમણે ઘણા લોકોના જીવનમાં આશા અને જ્ઞાનના બીજ વાવ્યા. તેમનું કાર્ય પેઢીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપતું રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1969269)
आगंतुक पटल : 128
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam