પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 12 કરોડ ઘરો માટે નળના પાણીના જોડાણની સિદ્ધિની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 17 MAY 2023 1:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન હેઠળ 12 કરોડ ઘરો માટે નળના પાણીના જોડાણની સિદ્ધિની પ્રશંસા કરી છે.

જલ શક્તિના કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

આ અદ્ભુત સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન! આ ખૂબ જ આનંદની વાત છે કે ગામડાઓ અને ગરીબોને દરેક જરૂરી સુવિધા પૂરી પાડવાના અમારા પ્રયાસોના પરિણામો સતત સામે આવી રહ્યા છે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1924726) आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Tamil , Telugu , Kannada , Malayalam , Assamese , Bengali , Odia , English , Urdu , हिन्दी , Nepali , Manipuri , Punjabi