પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડૉ રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 23 MAR 2023 9:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ડૉ. રામ મનોહર લોહિયાજીને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. તેઓ એક જબરજસ્ત બૌદ્ધિક અને પ્રબળ ચિંતક હતા જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને બાદમાં એક સમર્પિત નેતા તેમજ સાંસદ તરીકે ખૂબ જ યોગદાન આપ્યું હતું. આપણે એક મજબૂત ભારત માટે તેમના વિઝનને પરિપૂર્ણ કરવા સખત મહેનત કરી રહ્યા છીએ."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1909799) Visitor Counter : 143