પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
23 MAR 2023 9:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ડૉ. રામ મનોહર લોહિયાજીને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. તેઓ એક જબરજસ્ત બૌદ્ધિક અને પ્રબળ ચિંતક હતા જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને બાદમાં એક સમર્પિત નેતા તેમજ સાંસદ તરીકે ખૂબ જ યોગદાન આપ્યું હતું. આપણે એક મજબૂત ભારત માટે તેમના વિઝનને પરિપૂર્ણ કરવા સખત મહેનત કરી રહ્યા છીએ."
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1909799)
Visitor Counter : 143
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada