સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 218. 77 કરોડને પાર

12-14 વર્ષની વય જૂથ માટે 4.10 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે

ભારતમાં સક્રિય કેસનું ભારણ તાજેતરમાં 36,126

છેલ્લા 24 કલાકમાં 3,011 દૈનિક નવા કેસ નોંધાયા

સાજા થવાનો દર હાલમાં 98.73%

સાપ્તાહિક પોઝિટિવિટી દર 1.31%

Posted On: 03 OCT 2022 9:52AM by PIB Ahmedabad

આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 218.77 Cr

(2,18,77,06,075) ને વટાવી ગયું છે.

 

12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 4.10 કરોડ (4,10,41,180) થી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે,18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું.

 

આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

10415226

બીજો ડોઝ

10119056

સાવચેતી ડોઝ

7032109

FLWs

પ્રથમ ડોઝ

18436849

બીજો ડોઝ

17716795

સાવચેતી ડોઝ

13665957

12-14 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

41041180

બીજો ડોઝ

31826969

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

61949677

બીજો ડોઝ

53095999

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

561295646

બીજો ડોઝ

515858073

સાવચેતી ડોઝ

96654369

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

204033529

બીજો ડોઝ

196982679

સાવચેતી ડોઝ

49179909

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

127671567

બીજો ડોઝ

123153455

સાવચેતી ડોઝ

47577031

સાવચેતી ડોઝ

21,41,09,375

કુલ

2,18,77,06,075

 

 

સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે ઘટીને 36,126 થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના 0.08% સક્રિય કેસ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NOIT.jpg

પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.73% છે. છેલ્લા 24 કલાકમાં 4,301 દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) હવે 4,40,32,671 છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003O5VJ.jpg

 

છેલ્લા 24 કલાકમાં 3,011 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004CP0W.jpg

 

છેલ્લા 24 કલાકમાં કુલ 1,34,849 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 89.57 કરોડ (89,57,48,895)થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે.

 

સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 1.31% છે અને દૈનિક સકારાત્મકતા દર 2.23% હોવાનું નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00533U1.jpg

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1864657) Visitor Counter : 132