પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મા કાત્યાયનીના આશીર્વાદ લીધા
प्रविष्टि तिथि:
01 OCT 2022 9:26AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી દરમિયાન તેમના તમામ ભક્તો માટે મા કાત્યાયનીના આશીર્વાદ માગ્યા છે. શ્રી મોદીએ બધાને ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસના આશીર્વાદ પણ પાઠવ્યા હતા. તેણે દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी च शुभदा देवी दानवघातिनी॥
મા દુર્ગાનું કાત્યાયની સ્વરૂપ ખૂબ જ અદ્ભુત અને અલૌકિક છે. આજે તેમની પૂજા કરીને દરેક વ્યક્તિ નવા આત્મબળ અને આત્મવિશ્વાસથી ધન્ય બને, એ જ કામના છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1864010)
आगंतुक पटल : 293
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam