સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 216.70 કરોડને પાર

12-14 વર્ષની વય જૂથ માટે 4.08 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે

ભારતમાં સક્રિય કેસનું ભારણ તાજેતરમાં 48,027

છેલ્લા 24 કલાકમાં 4,858 દૈનિક નવા કેસ નોંધાયા

સાજા થવાનો દર હાલમાં 98.71%

સાપ્તાહિક પોઝિટિવિટી દર 1.78%

Posted On: 19 SEP 2022 9:42AM by PIB Ahmedabad

આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 216.70 Cr (2,16,70,14,127) ને વટાવી ગયું છે.

12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 4.08 કરોડ (4,08,14,780) થી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે,18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું.

આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,04,14,864

બીજો ડોઝ

1,01,14,026

સાવચેતી ડોઝ

69,41,633

FLWs

પ્રથમ ડોઝ

1,84,36,138

બીજો ડોઝ

1,77,10,936

સાવચેતી ડોઝ

1,35,05,571

12-14 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

4,08,14,780

બીજો ડોઝ

3,12,52,621

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

6,18,71,578

બીજો ડોઝ

52789873

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

5,28,46,994

બીજો ડોઝ

56,10,83,162

સાવચેતી ડોઝ

51,50,47,957

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

8,53,78,177

બીજો ડોઝ

20,39,97,080

સાવચેતી ડોઝ

4,46,78,927

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,76,45,959

બીજો ડોઝ

12,30,30,916

સાવચેતી ડોઝ

4,54,47,314

સાવચેતી ડોઝ

19,59,51,622

કુલ

2,16,70,14,127

 

 

સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે ઘટીને 48,027 થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના 0.11% સક્રિય કેસ છે.

  https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001C038.jpg

પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.71% છે. છેલ્લા 24 કલાકમાં 4,735 દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) હવે  4,39,62,664 છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002AGJA.jpg

 

છેલ્લા 24 કલાકમાં 4,858 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00330ZY.jpg

 

છેલ્લા 24 કલાકમાં કુલ  1,75,935 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 89.17 કરોડ (89,17,53,120)થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે.

 

સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 1.78% છે અને દૈનિક સકારાત્મકતા દર 2.76% હોવાનું નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004WTHJ.jpg

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1860480) Visitor Counter : 165