પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી ખાસ કરીને તમામ મહેનતુ શિક્ષકોને શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવી છે

તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 05 SEP 2022 10:42AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર ખાસ કરીને તમામ મહેનતુ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી છે જેઓ યુવા મનમાં શિક્ષણનો આનંદ ફેલાવે છે. શ્રી મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

પ્રધાનમંમત્રીએ કહ્યું;

"#TeachersDay નિમિત્તે શુભેચ્છાઓ, ખાસ કરીને તમામ મહેનતુ શિક્ષકોને કે જેમણે યુવા દિમાગમાં શિક્ષણનો આનંદ ફેલાવ્યો છે. હું આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને પણ તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપું છું."

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1856736) आगंतुक पटल : 292
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Odia , Telugu , Kannada , Malayalam