સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 27 AUG 2022 9:42AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 211.39 કરોડ રસીના ડોઝ (94.15 કરોડ બીજો ડોઝ અને 14.98 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા

છેલ્લા ચોવિસ કલાકમાં 25,86,805 ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 87,311 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.20% છે

સાજા થવાનો દર હાલમાં 98.62% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 12,875 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,37,83,788 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 9,520 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.50% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.80% છે

કુલ 88.47 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,81,205 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP



(Release ID: 1854811) Visitor Counter : 165