સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 15 JUL 2022 9:26AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 199.47 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,39,073 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.32% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.48% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 16,994 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,30,45,350 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 20,038 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 4.44% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.30% છે

 

કુલ 86.86 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,50,820 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1841658) Visitor Counter : 144