સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 14 JUL 2022 9:04AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 199.27 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,36,076 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.31% છે

સાજા થવાનો દર હાલમાં 98.49% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 16,482 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,30,28,356 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 20,139 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 5.10% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.37% છે

કુલ 86.81 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,94,774 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1841375) Visitor Counter : 160