સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
13 JUL 2022 9:15AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 199.12 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,32,457 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.30% છે
સાજા થવાનો દર હાલમાં 98.49% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 15,447 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,30,11,874 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,906 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 3.68% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.26% છે
કુલ 86.77 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,59,302 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1841111)
મુલાકાતી સંખ્યા : 219