PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
16 JUN 2022 6:30PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 195.67 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 58,215 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.13% છે
- સાજા થવાનો દર હાલમાં 98.65% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 7,624 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,74,712 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,213 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 2.35% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.38% છે
- કુલ 85.63 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 5,19,419 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 195.67 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1834416
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1834415
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1834644)
Visitor Counter : 100