ગૃહ મંત્રાલય
પ્રધાનમંત્રીએ દરેકને ખાસ કરીને કાશ્મીરી પંડિત બહેનો અને ભાઈઓને જ્યેષ્ઠા અષ્ટમીની શુભેચ્છા પાઠવી
Posted On:
08 JUN 2022 9:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામને, ખાસ કરીને કાશ્મીરી પંડિત બહેનો અને ભાઈઓને જ્યેષ્ઠા અષ્ટમીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"દરેકને, ખાસ કરીને કાશ્મીરી પંડિત બહેનો અને ભાઈઓને જ્યેષ્ઠા અષ્ટમીની મારી શુભકામનાઓ. અમે દરેકની સુખાકારી અને સમૃદ્ધિ માટે માતા ખીર ભવાનીને પ્રાર્થના કરીએ છીએ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1832443)
Visitor Counter : 230