ગૃહ મંત્રાલય

પ્રધાનમંત્રીએ દરેકને ખાસ કરીને કાશ્મીરી પંડિત બહેનો અને ભાઈઓને જ્યેષ્ઠા અષ્ટમીની શુભેચ્છા પાઠવી

Posted On: 08 JUN 2022 9:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામને, ખાસ કરીને કાશ્મીરી પંડિત બહેનો અને ભાઈઓને જ્યેષ્ઠા અષ્ટમીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"દરેકને, ખાસ કરીને કાશ્મીરી પંડિત બહેનો અને ભાઈઓને જ્યેષ્ઠા અષ્ટમીની મારી શુભકામનાઓ. અમે દરેકની સુખાકારી અને સમૃદ્ધિ માટે માતા ખીર ભવાનીને પ્રાર્થના કરીએ છીએ."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1832443) Visitor Counter : 152


Read this release in: English , Urdu , Hindi , Punjabi