સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
27 MAY 2022 9:20AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 192.97 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 15,814 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે
સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 2,296 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,07,177 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,710 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.58% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.52% છે
કુલ 84.88 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,65,840 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1828664)