PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
12 MAY 2022 6:01PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 190.83 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 19,067 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે
- સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 3,230 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,70,165 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,827 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.60% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.72% છે
- કુલ 84.24 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,71,276 ટેસ્ટ કરાયા
|
#Unite2FightCorona #IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****


ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 190.83 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1824571
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1824569
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1824859)